શી અપેક્ષા રાખી શકાય ?
માર્ગ અકસ્માતના કેસમાં વાહનના ડ્રાઇવરે ઈજાગ્રસ્તને મેડિકલ સારવાર મળે તે માટે પ્રયત્નો કરવા જોઈએ.
· ઈજાગ્રસ્ત વ્યક્તિને ત્વરિત હોસ્પિટલે પહોંચાડી શકાય (આવી સેવા આપનારને પોલીસ અધીક્ષક દ્વારા પ્રશંસાપત્ર અપાશે).
· ડોક્ટરે ઈજાગ્રસ્તની સારવાર ફરિયાદની રાહ જોયા વિના ત્વરિત કરવી જોઈએ.
· લાઇસન્સ કે રજિસ્ટેશન વિના વાહનમાલિકે પોતાનું વાહન ચલાવવા આપવું જોઈએ નહીં.
· ગુનાની તપાસમાં પંચ કે સાક્ષી તરીકે રહીને પોલીસને મદદ કરવી જોઈએ (ગંભીર ગુનો સાબિત થાય ત્યારે પંચ કે સાક્ષીને પોલીસ અધીક્ષક દ્વારા પ્રમાણપત્ર આપશે).
· અનડિટેક્ટ ગુનાની જગ્યા જેમની તેમ રહેવા દો. જેથી ડોગ તથા સાયન્ટિફિક પદ્ધતિઓનો ઉપયોગ થઈ શકે.
· અસામાજિક તત્ત્વોની ગુનો કરવાની તૈયારી અંગે માહિતી આપનારની ગુપ્તતા જળવાશે.
· અકસ્માત બનતા તાત્કાલીક સારવાર અર્થે ઇજા પામનારને ખસેડવા